Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયા શહેરમાં ભાજપ દ્વારા અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં યાત્રા વાડીનારમાં પહોંચતા ખંભાળીયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, જિલ્લા કિસાન સંઘ પ્રમુખ સી.આર. જાડેજા, સરપંચ વિજયસિંહ જાડેજા, અગ્રણીઓ નટુભા જાડેજા, બલુભાઈ ગઢવી, રાણાભાઈ ગોરડીયા વિગેરે દ્વારા સ્વાગત કરાયું હતું તથા કળશમાં માટી તથા ચોખા આપીને અમૃત કળશયાત્રામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial