Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘટના સમયે અવર-જવર નહીં હોવાથી જાનહાનિ ટળી
જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં ગત મધ્યરાત્રિના રાઠોડ પરિવારનું એક જુનવાણી, જર્જરિત મકાનનો કેટલોક હિસ્સો તુટી પડ્યો હતો. જો કે આ સમયે મકાનની બહાર કોઈની અવર-જવર નહીં હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. આ પછી આજે સવારે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ત્યાં પહોંચી હતી અને કેટલોક જોખમી ભાગ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી માનવહાની નિવારી શકાય. આ કામગીરી મહાનગરપાલિકાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial