Advertisement
Author: નોબત સમાચાર

ખારવા ચકલામાં જર્જરિત મકાનનો હિસ્સો તૂટ્યો

ઘટના સમયે અવર-જવર નહીં હોવાથી જાનહાનિ ટળી

જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં ગત મધ્યરાત્રિના રાઠોડ પરિવારનું એક જુનવાણી, જર્જરિત મકાનનો કેટલોક હિસ્સો તુટી પડ્યો હતો. જો કે આ સમયે મકાનની બહાર કોઈની અવર-જવર નહીં હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. આ પછી આજે સવારે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ત્યાં પહોંચી હતી અને કેટલોક જોખમી ભાગ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી માનવહાની નિવારી શકાય. આ કામગીરી મહાનગરપાલિકાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh