Advertisement
Author: નોબત સમાચાર

જલિયાણ નવરાત્રિ મહોત્સવ

જામનગર તા. ૧૧ઃ જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ-જામનગર દ્વારા જલિયાણ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ તા.૧૫/૧૦ થી તા.૨૩/૧૦ સુધી સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વરટાવર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં તા.૨૪-૧૦-૨૩ના સ્પર્ધકો તથા ખેલૈયાઓને સન્માનિત કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન લોહાણા જ્ઞાતિની બહેનો તથા બાળકો ગરબે રમીને માં-આદ્યશક્તિની આરાધના કરશે. તેમ રક્ષાબેન દાવડાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh