Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રદીપભાઈ વાઘેર નામના નાગરિક તા. ૩૧-પ-ર૦ર૩ ના સારવાર માટે દાખલ થયા હતાં. તા. ર-૬-ર૦ર૩ સુધી સારવાર લીધી હતી, પણ ગંદકી, દુર્ગંધ વગેરેથી કંટાળીને તેમણે સ્વેચ્છાએ હોસ્પિટલમાંથી રજા લેવા હાજર તબીબો પાસે માંગણી કરી હતી. તે ઉપરાંત તેના કેસ પેપર ઉપર પણ તેમણે મારી મરજીથી મારા જોખમે ઘરે જઉું છું તેવું લખી આપવા છતાં ડોક્ટરોએ તેમને કેસ પેપર ઉપર 'એબ્સકોન' (ફરાર) જાહેર કરતા તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial