Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયાની માનવ સેવા સમિતિ સંચાલિત લલિતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલમાં તા. રર/૧૦ ના સવારે ૯ થી ૧૧-૩૦ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું છે. ખંભાળિયાના વતની (હાલ યુ.કે.) પોપટ પરિવારના આર્થિક સહયોગથી સ્વ. હરિદાસ પોપટ, સ્વ. શાંતાબેન પોપટ, સ્વ. દયાળજી પોપટના સ્મરણાર્થે કેમ્પ યોજાયો છે. આ સાથે દંત યજ્ઞ પણ યોજાશે. જેમાં સર્જરી, બત્રીસી, કરી આપવામાં આવશે. જનરલ રોગોની તપાસ, ડાયાબિટીસ, બી.પી.ની ચકાસણી કરી આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન રાજકોટની રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલમાં કરી આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial