Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ નવરાત્રિ પૂર્ણ થયા પછી જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળની તમામ બાળાઓ માટે તા. ર૯-૧૦-ર૦૩ ના દિને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાનાર છે. જે માટે આયોજક હર્ષિદા ગરબા મંડળ દ્વારા આજે તા. ૧૧/૧૦ ના રાત્રે ૯ વાગ્યે સંસ્થાના કાર્યાલય, ત્રણ દરવાજા, બેડીગેઈટ રોડ, રિયલ ગેસ્ટ હાઉસમાં સાધારણ સભા યોજવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial