Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જામનગરની કેન્સર કેર કાઉન્સીલ તથા ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે એકાવન કેન્સર પીડિત પરિવારોને રાશનકીટ તથા દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્સર કેર કાઉન્સીલના સભ્યોએ રાશનકીટ તથા દવા માટે કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયાએ આર્થિક યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે જાણીતા ઉદ્યોગપતિ આર.કે.શાહ, વેલજીભાઈ શાહ, ગીતાબેન સાવલા, ઓતમભાઈ હરણીયા, તુષારભાઈ ઝાખરીયા, રામદેભાઈ કંડોરીયા, રમેશભાઈ ગાગલીયા, ઉપપ્રમુખ હસમુખ ધોળકીયા, ચેતનભાઈ ઉપાધ્યાય, રમેશભાઈ બારમેડા, ડિમ્પલબેન મહેતા, નિકિતાબેન કુંવરીયા, પ્રભાબેન ગોરેચા, બબીતાબેન ભાવસાર, ઉર્મિલાબેન ઉમરાણીયા, મિથિશ લખીયર, જયેશભાઈ ખીમસુરીયા, રમેશભાઈ જાની, કેતનભાઈ શાહ, સરોજબેન રાઠોડ, કાજલબેન પાંઉ હાજર રહ્યા હતાં. આભારવિધિ રમણીકભાઈ ચંદરીયાએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial