Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ૧૧ઃ જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.ની ૭૫મી સાધારણ સભા પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ ખાંટ, મંત્રી કિશોરભાઈ હદવાણી તથા મંડળીના તમામ સદસ્યો તેમજ સભાસદોની વિશાળ હાજરીમાં યોજાઈ હતી. ૨૦૨૨-૨૩ના વર્ષનો મંડળીનો રૃા.૪૪૪૧૫૯૬નો નફો જાહેર થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫ ટકા ડિવિન્ડ જાહેર કરાયું હતું.
મંડળી તેના કાર્ય વિસ્તારના ખેડૂત સભાસદોને ધિરાણ કરે છે તથા મંડળી દ્વારા ઈન્ડેન ગેસ, સીએનજી ગેસ રાસાયણિક ખાતર વેચાણની કામગીરી કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial