Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

ખંભાળીયા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન તથા સામૂહિક શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારોમાં સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ શહેર પ્રમુખ અનિલભાઈ તન્નાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પૂર્વ ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, પી.એમ. ગઢવી, ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષ કણઝારીયા, રેખાબેન ખેતિયા, યોગેશભાઈ મોટાણી જોડાયા હતાં. અગ્રણીઓએ જાતે સાવરણાથી સફાઈ કરી કચરો એકઠો કરીને તગારાથી કચરાપેટીમાં નાખવાનું કાર્ય કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh