Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામના સરપંચના સભ્યોના પ્રયાસોથી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાનું રાષ્ટ્રીય આદર્શ ગામ કેશોદમાં સરપંચ તથા સદસ્યોના પ્રયાસોથી અનુ. જાતિની વસ્તીમાં પ્રધાન મંત્રી આવાસ યોજના તથા આંબેડકર આવાસ યોજનામાં પ૬ પરિવારોને મકાન મળવા હોય અગ્રણી કશ્યપભાઈ ડેર તથા અનુ. જાતિના આગેવાનો હરેશભાઈ ડગરા, નથુભાઈ ડોરુ, લખુભાઈ ચાવડા, મનીષભાઈ બોચીયા, જીતુભાઈ ડગરા અને હિતેશભાઈ બારોટની ઉપસ્થિતિમાં પ૬ પરિવારોનું સન્માન કરીને રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો વિષે જાણકારી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial