Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હનુમાન જયંતી નિમિત્તે
જામનગર તા. ૨૨ ઃ છોટીકાશી જામનગરમાં ચાંદીબજારમાં જૈન દેરાસર પાસે આવેલ અતિ પ્રાચીન શ્રી પુરાતન હનુમાનજી મંદિરે તા. ૨૩-૪ ને મંગળવારે હનુમાન જયંતીના ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫-૩૦ કલાકે મંગળા આરતી તથા જન્મ દર્શન આરતી પૂજા, સાંંજે ૪ થી રાત્રે ૧૦-૩૦ દરમ્યાન અન્નકૂટ દર્શન તથા રાત્રે ૧૦ કલાકે આરતી તથા રામધૂન સહિતના ધર્મકાર્યો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial