Advertisement
Author: નોબત સમાચાર

અકળ કારણથી ઝેરી દવા પી લેનાર સોની પ્રૌઢનું થયું મૃત્યુ

ખંભાળિયામાં પ્રસર્યાે શોકઃ

જામનગર તા. રરઃ ખંભાળિયાના જાણીતા સોની પરિવારના એક પ્રૌઢે થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયામાં જાણીતા સોની પરિવારના નીતિનભાઈ વ્રજલાલ ગુસાણી (ઉ.વ.૫૮) નામના પ્રૌઢે કોઈ અકળ કારણથી થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાંથી તેઓને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા.

આ પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. સ્વ. ગોકળદાસ ખીમજીભાઈ ગુસાણી પરિવારના આ પ્રૌઢના નિધનથી સોની સમાજમાં શોક પ્રસર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh